Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બસ્તરમાં ૨૧૦ નક્સલવાદીઓ આવ્યા શરણે

બસ્તરમાં ૨૧૦ નક્સલવાદીઓ આવ્યા શરણે

Published : 18 October, 2025 07:59 AM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દંડકારણ્ય ક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું આત્મસમર્પણ

બસ્તરના જગદલપુરમાં ગઈ કાલે આત્મસમર્પણ દરમ્યાન નક્સલવાદીઓએ હાથમાં ભારતના સંવિધાનની કૉપી લઈને હથિયાર હેઠાં મૂક્યાં હતાં

બસ્તરના જગદલપુરમાં ગઈ કાલે આત્મસમર્પણ દરમ્યાન નક્સલવાદીઓએ હાથમાં ભારતના સંવિધાનની કૉપી લઈને હથિયાર હેઠાં મૂક્યાં હતાં


ગઈ કાલે છત્તીસગઢના બસ્તરમાં ઐતિહાસિક બદલાવ જોવા મળ્યો હતો. ગઈ કાલે ૨૧૦ નક્સલવાદીઓએ હથિયારો છોડી આત્મસમર્પણ કરીને ફરીથી સંવિધાનના રાહે ચાલવાનું 
પસંદ કર્યું હતું. આ નક્સલવાદીઓમાં એક સેન્ટ્રલ કમિટીનો સભ્ય, ૪ દંડકારણ્ય સ્પેશ્યલ ઝોન કમિટીના સભ્ય અને ૨૧ ડિવિઝનલ કમિટીના સભ્ય સહિત મોટા નક્સલવાદી નેતાઓ પણ સામેલ હતા. તેમણે હિંસાનો માર્ગ છોડીને ફરીથી મુખ્ય ધારામાં વાપસી કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢના દંડકારણ્ય ક્ષેત્રનું અત્યાર સુધીનું આ સૌથી મોટું સામૂહિક આત્મસમર્પણ માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2025 07:59 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK