Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વરસાદની વિદાય સાથે બોધગયામાં યોજાયો બૌદ્ધધર્મનો ખાસ કઠિન ચીવર દાન સમારોહ

વરસાદની વિદાય સાથે બોધગયામાં યોજાયો બૌદ્ધધર્મનો ખાસ કઠિન ચીવર દાન સમારોહ

Published : 04 November, 2025 11:07 AM | IST | Gaya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્ષાઋતુ પૂરી થતાં આ સાધના પૂરી થાય છે અને સાધુઓ ફરીથી વિહાર કરી શકે છે

તસવીર સૌજન્યઃ એજન્સી

તસવીર સૌજન્યઃ એજન્સી


ચાતુર્માસ દરમ્યાન બૌદ્ધ ધર્મના સાધુઓ પણ એક જ સ્થળે રહીને સાધના કરે છે. વર્ષાઋતુ પૂરી થતાં આ સાધના પૂરી થાય છે અને સાધુઓ ફરીથી વિહાર કરી શકે છે. જોકે વર્ષાના અંતે બૌદ્ધ ધર્મમાં કઠિન ચીવર દાન સમારોહ યોજાય છે જેમાં ભક્તો સાધુઓને નવાં વસ્ત્રો અર્પણ કરે છે. ગૃહસ્થો માટે આ પુણ્ય કમાવાનો અવસર હોય છે. બોધગયા ભગવાન બુદ્ધનું મોટું ધામ હોવાથી દર વર્ષે અહીં થાઇલૅન્ડ, લાઓસ, મ્યાનમાર અને શ્રીલંકાથી ભક્તો અને સાધુઓ ભાગ લે છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2025 11:07 AM IST | Gaya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK