Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડમાં જીતવા માટે મૅચમાં ૨૦ વિકેટ લેવી પડશે, ભારતે કુલદીપને રમાડવો જ જોઈશે : માઇકલ ક્લાર્ક

ઇંગ્લૅન્ડમાં જીતવા માટે મૅચમાં ૨૦ વિકેટ લેવી પડશે, ભારતે કુલદીપને રમાડવો જ જોઈશે : માઇકલ ક્લાર્ક

Published : 28 June, 2025 10:05 AM | Modified : 29 June, 2025 06:36 AM | IST | Birmingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્કે બીજી ટેસ્ટ-મૅચ માટે એક્સ-ફૅક્ટર અને ડાબા હાથના સ્પિનર ​​કુલદીપ યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવાનું સૂચન કર્યું છે

કુલદીપ યાદવ, માઇકલ ક્લાર્ક

કુલદીપ યાદવ, માઇકલ ક્લાર્ક


ભારતના બોલિંગ-યુનિટ પર વધતી ચિંતાઓ વચ્ચે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્કે બીજી ટેસ્ટ-મૅચ માટે એક્સ-ફૅક્ટર અને ડાબા હાથના સ્પિનર ​​કુલદીપ યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવાનું સૂચન કર્યું છે. તેણે કહ્યું કે ‘મને લાગે છે કે કુલદીપ યાદવને રમાડવો જોઈએ. તે વિકેટ લેનાર બોલર છે અને પહેલી ટેસ્ટ-મૅચમાં તેણે જે જોયું એના કરતાં તે ભારતીય બોલિંગ-આક્રમણ માટે વધુ સારુ પ્રદર્શન આપી શક્યો હોત.’


તેણે વધુમાં કહ્યું કે ‘ભારત વધારાની બૅટિંગ અથવા ડીપ-બૅટિંગ વિશે ખૂબ કાળજી રાખે છે, પણ મને લાગે છે કે ઇંગ્લેન્ડમાં જીતવા માટે તમારે ૨૦ વિકેટ લેવી પડશે.’ ૧૩ ટેસ્ટ-મૅચમાં ૫૬ વિકેટ લેનાર ૩૦ વર્ષનો કુલદીપ ઇંગ્લૅન્ડ સામે ૬ ટેસ્ટ-મૅચમાં ૨૧ વિકેટ લઈ ચૂક્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2025 06:36 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK