Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સક્ષમતા માત્ર શક્તિની નથી હોતી, સક્ષમતા મર્દાનગીની પણ હોય છે

જ્યારે પણ કોઈ ઉદ્ધારક થયો છે તે ધરતીના ધરાતલ પર રહીને જ એ ધરતીના પ્રશ્નોનું સમાધાન કરી શક્યો છે. તેણે અશાંતિને સામે ચાલીને બાથ ભીડી છે અને અશાંતિને જેર કરી શાંતિ મેળવી છે

09 July, 2025 01:57 IST | Mumbai | Swami Satchidananda

Guru Purnima 2025 માટે યોગ્ય મુહૂર્ત, પૂજા-વિધિ કઇ? ભૂલમાંય ન કરશો આ કામ

Guru Purnima 2025: આ તિથી બપોરે 1.36 વાગ્યે શરૂ થાય છે અને 11 જુલાઈના રોજ બપોરે 2.06 વાગ્યે સમાપ્ત થાય છે.

09 July, 2025 12:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

35મો રેઇનડ્રોપ્સ ફેસ્ટિવલ યોજાશે, સ્ત્રીત્વને ઉજવશે વીરાંગના થીમ સાથે

કથક, ભારતનાટ્યમ, કુચીપુડી અને ઓડીસી નૃત્યની પ્રસ્તુતી મીની ઑડિટોરિયમ, રવિન્દ્ર નાટ્યમંદિર, પ્રભાદેવી ખાતે રેઇનડ્રોપ્સ ફેસ્ટિવલમાં થશે

08 July, 2025 05:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેમ દાનના પ્રસંગમાં માણસના મનની વૃત્તિ કરુણતાની હદે કંગાળ બનતી ચાલી છે?

વાવણીના આ સમયમાં છાબમાં બિયારણ લઈને બળદને ડચકારા દેતો ખેડૂત જ્યારે ખેતરમાં ચારે બાજુ ફરી વળતો હોય છે ત્યારે તેના મુખ પર આશા અને ઉમંગ અને ગળામાં ગીત હોય છે

08 July, 2025 12:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

રિંદિયા તરીકે જાણીતું સિલ્ક બનાવવા માટે લોકોનાં ઘરોમાં કૅસ્ટર પ્લાન્ટ પર આવી રીતે એરી સિલ્કવર્મનો ઉછેર કરવામાં  આવે છે.

તમે અહિંસક જીવનશૈલી જીવતા હો તો મેઘાલયનું એરી સિલ્ક તમારે માટે જ છે

થોડા સમય પહેલાં જ એરી સિલ્કને જ્યોગ્રાફિક આઇડેન્ટિફિકેશન ટૅગ મળ્યો છે અને નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં મેઘાલયના આ સિલ્કની વાત ઉખેળી છે

07 July, 2025 06:59 IST | Shillong | Laxmi Vanita
સાંદીપનિ આશ્રમનું પ્રાંગણ.

ચાલો જઈએ કૃષ્ણ-બલરામ અને સુદામાની યુનિવર્સિટીએ

સાંદીપનિ આશ્રમે, જ્યાં મહાજ્ઞાની સાંદીપનિએ હજારો ઋષિઓ, દેવો, રાજાઓ, બ્રાહ્મણો સહિત કૃષ્ણ, બલરામ અને સુદામાને પણ વિદ્યા આપી છે

07 July, 2025 06:59 IST | Ujjain | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

ઘરના મુખ્ય દરવાજા પર શું અવશ્ય રાખવું જોઈએ?

ઊર્જાને ઘરમાં લાવવાનું કામ કરતા મુખ્ય દ્વારનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં મેઇન ડોરને ઘરનું મહત્ત્વનું અંગ દર્શાવ્યું છે

06 July, 2025 07:28 IST | Mumbai | Acharya Devvrat Jani


ફોટો ગેલેરી

અનચાર્ટેડ સીઝઃ જિંદગી નામે આશ્ચર્યની વાત કરતી અદિતી મંગળદાસની કથક પ્રસ્તુતિ

ગુરુ પૂર્ણિમા નિમિત્તે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર – (NMACC)માં પ્રતિષ્ઠિત કથક નૃત્યગુરુ અદિતી મંગળદાસ એક ખાસ પ્રસ્તુતિ કરશે. અદિતી મંગળદાસ ડાન્સ કંપની અને દ્રષ્ટિકોણ ડાન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “અનચાર્ટેડ સીઝ”નો કાર્યક્રમ NMACCના ધ ગ્રાન્ડ થિએટરમાં 11 જુલાઇએ સાંજે 7.30 વાગે થશે. આ પ્રસંગે ગુજરાતી મિડ-ડેએ અદિતી મંગળદાસ સાથે વિશેષ વાત-ચીત કરીને તેમના ગ્રાન્ડ પરફોર્મન્સ વિશે જાણ્યું.  તસવીર સૌજન્ય - Inee Singh
11 July, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જનમેદની

મા કામાખ્યાદેવીના મંદિરમાં અંબુબાચી મેળો પૂરો થયો એટલે દર્શન માટે ભક્તોનો ધસારો

પચીસમી જૂને અંબુબાચી મેળો પૂરો થતાં માતાજીનાં દર્શન ફરી શરૂ થયાં હતાં

27 June, 2025 07:43 IST | Assam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

આજના સમયની જરૂરિયાતને સમજીને દીર્ધ આયુષ્યને પ્રોડક્ટિવ બનાવીએ

સાંસ્કૃતિક ટૉક-શો દ્વારા આ વડીલો પાસેથી આપણા ગામ, પ્રદેશની ખૂબી જાણવી, તેમના સમયના લોકપ્રિય લોકસાંસ્કૃતિક તહેવારો, ગીતો, વિધિઓ વિશે જાણીને આર્કાઇવ નિર્માણ કરવો.

26 June, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સંઘપૂજનના અને મહેમાનોની ભક્તિના કર્તવ્યપાલનની અસર કેટલી ઘેરી!

મેં પણ એ જ પૂછ્યું તેમને તો કહે કે તમે મહારાજસાહેબ પાસે આવ્યા એટલે અમારા મહેમાન થયા અને મહેમાનને અમે જમાડ્યા વિના અહીંથી જવા દેતા જ નથી

24 June, 2025 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK