Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતનું વહીવટી તંત્ર બન્યું બ્રિજ માટે ગંભીર

બનાસકાંઠા, દાહોદ, નર્મદા, સુરત, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓના કલેક્ટરો જાતતપાસ માટે ઊતર્યા બ્રિજ નીચે

14 July, 2025 07:00 IST | Vadodara | Gujarati Mid-day Correspondent

પ્લેન-ક્રૅશ પછી સરાહનીય કામગીરી કરનારા સિવિલ હૉસ્પિટલના ૪૫૦ કર્મચારીઓનું સન્માન

સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ સિવિલ હૉસ્પિટલના સ્ટાફે રાત-દિવસ જોયા વિના પોતાની નૈતિક ફરજ સમજીને ફરજના કલાકોની પરવા કર્યા વગર કામ કર્યું હતું. 

14 July, 2025 06:58 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાઇલટનો સવાલ કો-પાઇલટને : તેં ફ્યુઅલ કેમ કટઑફ કરી નાખ્યું? જવાબ મળ્યો

ટેક-ઑફની ત્રણ જ સેકન્ડમાં ફ્યુઅલ-સપ્લાય અટકી ગઈ, બન્ને એન્જિન બંધ થઈ ગયાં : હવામાં ૩૨ સેકન્ડ રહ્યા બાદ વિમાન તૂટી પડ્યું : અમદાવાદના પ્લેન-ક્રૅશનાં કારણો દર્શાવતા પ્રારંભિક રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો

14 July, 2025 06:58 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

Ahmedabad Plane Crashના પાઇલોટ્સને બદનામ ન કરો, બધાએ જવાબદારી સાથે કામ કર્યું...

૧૨ જૂને અમદાવાદથી લંડન ગેટવિક જતી ઍર ઇન્ડિયાની AI171 ફ્લાઇટના ક્રૅશની ઘટના અંગેના તેના પ્રાથમિક અહેવાલમાં, AAIB એ શનિવારે જણાવ્યું હતું કે ટેકઑફ પછી તરત જ બોઇંગ 787-8 વિમાનના ફ્યુઅલ સ્વીચ બંધ કરી દેવામાં આવ્યા હતા.

14 July, 2025 06:53 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ગંભીરા બ્રિજ-દુર્ઘટનામાં હજી પણ લાપતા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે

ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ વહે છે. એના કારણે ઉપરવાસ અને હેઠવાસ એમ બન્ને દિશામાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

13 July, 2025 12:28 IST | Vadodara | Gujarati Mid-day Correspondent
સાળંગપુરમાં ગઈ કાલે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાને એક હજાર કિલો કચ્છી ખારેકનો અન્નકૂટ ધરાવાયો

સાળંગપુરમાં હનુમાનદાદાને એક હજાર કિલો કચ્છી ખારેકનો અન્નકૂટ ધરાવાયો

આ ઉપરાંત દાદાના સિંહાસન, ગર્ભગૃહ અને મંદિર-પરિસરમાં ૫૩૬ રંગબેરંગી છત્રીઓનું ડેકોરેશન કરાયું હતું.

13 July, 2025 12:21 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અંગદાન પહેલાં સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફે અંગદાતા મહેશ સોલંકી માટે પ્રાર્થના કરી હતી.

ગુજરાતમાં પહેલી વાર અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં થયું ૨૦૦મું અંગદાન

કુલ ૬૫૭ અંગો મળ્યાં દાનમાં, જેનાથી ૬૩૮ લોકોને નવજીવન મળ્યું : ૩૬૪ કિડની, ૧૭૫ લિવર, ૬૪ હૃદય, ૩૨ ફેફસાં, ૧૪ સ્વાદુપિંડ, ૬ હાથ, બે નાનાં આંતરડાં અને ૨૧ ચામડીનું થયું છે દાન

13 July, 2025 12:05 IST | Ahmedabad | Shailesh Nayak


ફોટો ગેલેરી

Mantastic: સેવા માટે જીવન સમર્પિત કરનાર જયેશ ઉપાધ્યાયના બોલબાલા ટ્રસ્ટની યાત્રા

"જ્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવું, એ જ મારું ધ્યેય છે," આ દૃઢ નિશ્ચય સાથે જયેશ ઉપાધ્યાયે માત્ર 100 રૂપિયાથી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. 29 મે 1991 ના રોજ રાજકોટંઆ ઢેબર રોડથી તેમના માતાપિતાના આશીર્વાદ અને એક વૃદ્ધ ડોશીની પ્રેરણાથી શરૂ થયેલું આ ટ્રસ્ટ આજે સમાજ સેવામાં એક મહત્ત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે, જે લાખો લોકોને જીવન માટે આશા આપે છે.
10 July, 2025 06:59 IST | Rajkot | Hetvi Karia

બ્રૅડ પિટે પહેરેલા શર્ટની ચર્ચા (તસવીર: X)

હૉલિવૂડ ઍકટર બ્રૅડ પિટે પહેરેલા આ શર્ટનું છે ગુજરાત સાથે ખાસ કનેક્શન, જાણો વિગતો

સુરેન્દ્રનગરના દેદાદરા, વસ્તાડી અને દેરવાડા જેવા ગામો ટાંગલિયા વણાટ માટે પ્રાથમિક કેન્દ્ર બન્યા છે. આ કળાનો ઉપયોગ હવે સાડીઓ, દુપટ્ટા, શર્ટ, કુર્તા સામગ્રી, ચાદર અને ઓશિકા કવર સહિત વિવિધ ઉત્પાદનો બનાવવા માટે પણ થાય છે.

11 July, 2025 06:55 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વ્હીલચેર પર બેઠેલો ઋષિ, જે પીડિતોની આશા બન્યો

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઓમગુરુની પ્રેરણાદાયક વાત....

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઓમગુરુની પ્રેરણાદાયક વાત....અશક્યને શક્ય બનાવનાર ઓમગુરુ : વ્હીલચેર પર બેઠેલો ઋષિ, જે પીડિતોની આશા બન્યો

10 July, 2025 01:24 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ભારત સરકારના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિ.એ ભારતનો સૌથી મોટો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ શરૂ કર્યો

ભારત સરકારના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે 4 જુલાઈ, 2025ના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.

10 July, 2025 12:52 IST | Rajkot | Bespoke Stories Studio

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK