Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સબમેં મૈં હૂં ઔર સબ મુઝમેં હૈ આવી દૃષ્ટિ હશે ત્યારે જ સામાજિક હિંસા રોકાશે

સબમેં મૈં હૂં ઔર સબ મુઝમેં હૈ આવી દૃષ્ટિ હશે ત્યારે જ સામાજિક હિંસા રોકાશે

Published : 16 October, 2025 09:59 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાંધીનગર પાસે કોબામાં આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્રમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતે આચાર્ય મહાશ્રમણજી સાથેની મુલાકાતમાં આમ કહ્યું

મોહન ભાગવતે આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી હતી

મોહન ભાગવતે આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી હતી


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે ગઈ કાલે ગાંધીનગર પાસે કોબામાં આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે ‘સબમેં મૈં હૂં ઔર સબ મુઝમેં હૈ’ આવી દૃષ્ટિ હશે તો જ સામાજિક હિંસા રોકાશે. અહીં હું ઘણી વખત ‘બૅટરી’ ચાર્જ કરવા માટે આવું છું. વ્યક્તિગત ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્યનો આધાર નૈતિકતા છે અને નૈતિકતાનો આધાર છે અધ્યાત્મ, કેમ કે અધ્યાત્મ વિના નૈતિકતાનો કોઈ અર્થ નથી. એટલા માટે હું એવાં સ્થાનો પર જાઉં છું જ્યાંથી અમે જે કાર્ય કરી રહ્યા છીએ એના માટે જે ચાર્જિંગ જોઈએ એ અમને મળી રહે.’    


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2025 09:59 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK