Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તરાખંડમાં ચમોલીમાં હેમકુંડ સાહિબને જોડતા બ્રિજને ભૂસ્ખલનથી નુકસાન : અનેક ગામ થયાં સંપર્કવિહોણાં

ઉત્તરાખંડમાં ચમોલીમાં હેમકુંડ સાહિબને જોડતા બ્રિજને ભૂસ્ખલનથી નુકસાન : અનેક ગામ થયાં સંપર્કવિહોણાં

Published : 06 March, 2025 08:28 AM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંપર્કવિહોણાં ગામમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારાનાં કપાટ પચીસમી મેએ ખોલવામાં આવશે

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થળ હેમકુંડ

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થળ હેમકુંડ


ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થળ હેમકુંડ સાહિબને ગોવિંદ ઘાટથી જોડતા એક બ્રિજને ભૂસ્ખલનને કારણે નુકસાન પહોંચ્યું છે અને એને કારણે અનેક ગામ સંપર્કવિહોણાં બન્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે થયેલા ભૂસ્ખલનને કારણે બદરીનાથ નૅશનલ હાઇવેના પુલના ગામ પાસેના બ્રિજને નુકસાન થયું છે એથી હેમકુંડ સાહિબ અને વૅલી ઑફ ફ્લાવર્સને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. સંપર્કવિહોણાં ગામમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારાનાં કપાટ પચીસમી મેએ ખોલવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2025 08:28 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK