Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન સિંદૂર 2.0થી ડરીને પાકિસ્તાને સરહદી વિસ્તારોમાંથી ૭૨ આતંકવાદી અડ્ડા ખસેડી દીધા

ઑપરેશન સિંદૂર 2.0થી ડરીને પાકિસ્તાને સરહદી વિસ્તારોમાંથી ૭૨ આતંકવાદી અડ્ડા ખસેડી દીધા

Published : 01 December, 2025 08:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો સરકાર સરહદપાર ઑપરેશન ફરી શરૂ કરવાનો નિર્ણય લે તો ફોર્સ દુશ્મનને ભારે નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑપરેશન સિંદૂર પછી છ ડઝનથી વધુ આતંકવાદી લૉન્ચપૅડ સરહદ પરથી પાકિસ્તાનના અંદરના વિસ્તારોમાં ખસેડવામાં આવ્યાં છે અને જો સરકાર સરહદપાર ઑપરેશન ફરી શરૂ કરવાનો નિર્ણય લે તો ફોર્સ દુશ્મનને ભારે નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે. લગભગ ૧૨ લૉન્ચપૅડ સિયાલકોટ અને ઝફરવાલના ઊંડાણવાળા વિસ્તારોમાંથી કાર્યરત છે જે બરાબર સરહદ પર નથી, એમ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

ઑપરેશન સિંદૂર દરમ્યાન BSFએ સરહદ પર ઘણાં આતંકવાદી લૉન્ચપૅડનો નાશ કર્યા પછી પાકિસ્તાન સરકારે આવી બધી સુવિધાઓને ઊંડાણવાળા વિસ્તારોમાં ખસેડી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK