Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રશાંત કિશોરને મળવા માટે વર્ષે ૧૦૦૦ રૂપિયા આપવા પડશે

પ્રશાંત કિશોરને મળવા માટે વર્ષે ૧૦૦૦ રૂપિયા આપવા પડશે

Published : 22 November, 2025 09:20 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ઘર સિવાય આવકનો ૯૦ ટકા હિસ્સો પાર્ટીને દાનમાં આપશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બિહારની ચૂંટણીમાં કારમા પરાજય બાદ જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે ગઈ કાલે જાહેરાત કરી હતી કે તેઓ આગામી પાંચ વર્ષમાં તેમની આવકનો ૯૦ ટકા હિસ્સો તેમના પક્ષના પ્રચાર અને પ્રચારના પ્રયાસોને ટેકો આપવા માટે દાન કરશે. દિલ્હીમાં એક ઘર સિવાય તેમની બધી મિલકતો દાનમાં આપવામાં આવશે. આ સિવાય તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે મને મળવા આવનારા લોકોએ એક વર્ષમાં પાર્ટીને ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયાનું દાન આપવું પડશે, જેઓ દાન નહીં આપે તેમને તેઓ નહીં મળે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટીના પરાજયની જવાબદારી લઈને તેમણે  તેમની રાજકીય સફર જ્યાંથી શરૂ થઈ હતી એ ભીતિહરવા આશ્રમનમાં ગુરુવારે આત્મચિંતન કરવા માટે મૌન વ્રત સેવ્યું હતું અને ગઈ કાલે ઉપવાસ તોડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2025 09:20 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK