Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇટલીથી દિલ્હી આવતી ફ્લાઇટ કૅન્સલ, ભારતીયો અટવાયા

ઇટલીથી દિલ્હી આવતી ફ્લાઇટ કૅન્સલ, ભારતીયો અટવાયા

Published : 19 October, 2025 11:27 AM | IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીના મિલાનથી દિલ્હીની ફ્લાઇટ પકડી રહેલા ૨૫૬ જેટલા પૅસેન્જરોને મોટો આઘાત સહન કરવો પડ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇટલીના મિલાનથી દિલ્હીની ફ્લાઇટ પકડી રહેલા ૨૫૬ જેટલા પૅસેન્જરોને મોટો આઘાત સહન કરવો પડ્યો હતો. તેમને લઈને દિલ્હી આવનારી ઍર ઇન્ડિયા ડ્રીમલાઇનરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એ કારણે ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી. હવે તેમને દિવાળીના દિવસે અથવા એ પછીના જ દિવસે રિપ્લેસમેન્ટ ફ્લાઇટ મળી શકશે એવી માહિતી ઍરલાઇન્સના પ્રવક્તાએ આપી હતી. આ પૅસેન્જરોને દિલ્હી પહોંચાડવા માટે બીજી ફ્લાઇટ્સમાં ટિકિટ અવેલેબલ ન હોવાને કારણે તેમને તાત્કાલિક ટિકિટ આપી શકાય એમ ન હોવાનું જણાવીને પ્રવક્તાએ કહ્યું હતું કે આ તમામ પૅસેન્જરોની રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2025 11:27 AM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK