Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રખડુ કૂતરાઓએ વાંદરાને મારી નાખ્યો, લોકોએ એના વિધિવત્ અંતિમ સંસ્કાર કર્યા

રખડુ કૂતરાઓએ વાંદરાને મારી નાખ્યો, લોકોએ એના વિધિવત્ અંતિમ સંસ્કાર કર્યા

Published : 04 September, 2025 01:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લે ૨૫૦૦થી ૩૦૦૦ લોકોએ વાંદરાના આત્માની શાંતિ માટે વિધિ કરાવી હતી. કેટલાક લોકોએ માથું પણ મૂંડાવ્યું હતું અને સ્ત્રીઓએ સૂતક પાળ્યું હતું.

ગામલોકોએ ભેગા થઈને વાંદરાની માનભેર અંતિમવિધિ કરાવી એટલું જ નહીં, પાંચ દિવસનો શોક પણ પાળ્યો હતો

અજબગજબ

ગામલોકોએ ભેગા થઈને વાંદરાની માનભેર અંતિમવિધિ કરાવી એટલું જ નહીં, પાંચ દિવસનો શોક પણ પાળ્યો હતો


મહારાષ્ટ્રના બળદે ગામમાં રખડુ કૂતરાઓએ વાંદરા પર હુમલો કર્યો હતો. ગંભીર હુમલાને કારણે ઘાયલ થયેલો વાંદરો ગામની પાદરે ઘૂમતો રહ્યો હતો અને સારવારના અભાવે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાથી ગામ લોકોનું દિલ દ્રવી ઊઠ્યું. ગામલોકોએ ભેગા થઈને વાંદરાની માનભેર અંતિમવિધિ કરાવી એટલું જ નહીં, પાંચ દિવસનો શોક પણ પાળ્યો હતો. છેલ્લે ૨૫૦૦થી ૩૦૦૦ લોકોએ વાંદરાના આત્માની શાંતિ માટે વિધિ કરાવી હતી. કેટલાક લોકોએ માથું પણ મૂંડાવ્યું હતું અને સ્ત્રીઓએ સૂતક પાળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK