Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્ટેશન પર મળેલી લાશ લેવા કોઈ ન આવ્યું તો શબને નગર નિગમની કચરાપેટીમાં નાખીને સ્મશાન લઈ ગયા

સ્ટેશન પર મળેલી લાશ લેવા કોઈ ન આવ્યું તો શબને નગર નિગમની કચરાપેટીમાં નાખીને સ્મશાન લઈ ગયા

Published : 21 November, 2025 11:34 AM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટેશન પર મળેલી લાશ લેવા કોઈ ન આવ્યું તો શબને નગર નિગમની કચરાપેટીમાં નાખીને સ્મશાન લઈ ગયા

આ શબ લેવા કોઈ આવ્યું નહીં અને એને લગતી કોઈ મિસિંગની ફરિયાદ પણ નહોતી એટલે નગર નિગમને એ શબના નિકાલની સૂચના આપવામાં આવી

અજબગજબ

આ શબ લેવા કોઈ આવ્યું નહીં અને એને લગતી કોઈ મિસિંગની ફરિયાદ પણ નહોતી એટલે નગર નિગમને એ શબના નિકાલની સૂચના આપવામાં આવી


પંજાબના ફગવાડામાં થોડા દિવસ પહેલાં સ્ટેશન પર એક લાશ મળી હતી. આ શબ લેવા કોઈ આવ્યું નહીં અને એને લગતી કોઈ મિસિંગની ફરિયાદ પણ નહોતી એટલે નગર નિગમને એ શબના નિકાલની સૂચના આપવામાં આવી. નવાઈની વાત એ છે કે નગર નિગમના લોકો આવ્યા, પરંતુ લાશને શબવાહિનીમાં લઈ જવાને બદલે કચરો ઉઠાવવાની ગાડીમાં નાખીને લઈ ગયા અને શબના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. શબને કચરાપેટીમાં નાખતી વખતની તસવીરો અને વિડિયો જ્યારે વાઇરલ થયાં ત્યારે શહેરના કમિશનરે પોતાની ભૂલ સ્વીકારી હતી. શબની ઓળખ નહોતી થઈ અને કોઈ પરિવારવાજન શબ લેવા આવ્યું નહોતું એનો મતલબ એ થોડો છે કે માણસને ડિગ્નિટીપૂર્વક અંતિમ સંસ્કારનું સન્માન પણ ન મળે?


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2025 11:34 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK