Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહલગામ અટૅકના ગુનેગારોને શોધી આપનારને ૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું

પહલગામ અટૅકના ગુનેગારોને શોધી આપનારને ૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું

Published : 25 April, 2025 07:51 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આદિલ થોકેરે દેખીતી રીતે પાકિસ્તાની આતંકવાદીઓને હુમલાની યોજના બનાવવામાં, છુપાઈ જવાનું સ્થળ શોધવામાં અને ભાગી જવામાં મદદ કરી હતી

આતંકવાદીઓના સ્કેચ અનંતનાગ પોલીસે જાહેર કર્યા

આતંકવાદીઓના સ્કેચ અનંતનાગ પોલીસે જાહેર કર્યા


પહલગામની બૈસરન વૅલીમાં નિર્દોષ હિન્દુ ટૂરિસ્ટો પર ગોળીઓ વરસાવનારા એક-એક આતંકવાદીદીઠ પોલીસે ૨૦-૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ૨૬ નિર્દોષ લોકોનો જીવ લેનારા ત્રણ આતંકવાદીઓના સ્કેચ અનંતનાગ પોલીસે જાહેર કર્યા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદી અલીભાઈ ઉર્ફે તલ્હાભાઈ અને હાશિમ મુસા ઉર્ફે સુલેમાન પાકિસ્તાની છે અને આદિલ હુસૈન થોકર સ્થાનિક હોવાની આશંકા છે. આદિલ થોકેરે દેખીતી રીતે પાકિસ્તાની આતંકવાદીઓને હુમલાની યોજના બનાવવામાં, છુપાઈ જવાનું સ્થળ શોધવામાં અને ભાગી જવામાં મદદ કરી હતી. આ આતંકવાદીઓને પકડવામાં પોલીસને મદદ કરનારી વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2025 07:51 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK