Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશની બધી જ ભાષાઓ‌‌ની જનની એવી સંસ્કૃત ભાષાને રાજ્યાશ્રય આપવામાં આવે: મોહન ભાગવત

દેશની બધી જ ભાષાઓ‌‌ની જનની એવી સંસ્કૃત ભાષાને રાજ્યાશ્રય આપવામાં આવે: મોહન ભાગવત

Published : 02 August, 2025 03:38 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ સંચાલક મોહન ભાગવતે ગઈ કાલે નાગપુરમાં આયોજીત કરાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જા આપણે આત્મનિર્ભર થવું હોય, અને આપણી પ્રાચીન પરંપરાને જાણવી હોય તો દેશની બધી જ ભાષાઓ જેમાંથી ઉતરી આવી છે.

મોહન ભાગવત

મોહન ભાગવત


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ સંચાલક મોહન ભાગવતે ગઈ કાલે નાગપુરમાં આયોજીત કરાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જા આપણે આત્મનિર્ભર થવું હોય, અને આપણી પ્રાચીન પરંપરાને જાણવી હોય તો દેશની બધી જ ભાષાઓ જેમાંથી ઉતરી આવી છે એ સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થવો જોઈએ અને લોકોએ એ શિખવી જોઈએ. સંસ્કૃતને રાજઆશ્રય આપવો જોઈએ. જો એ રોજ બરોજની ભાષામાં બોલચાલની ભાષામાં વપરાવા માંડે તો ભાષા પણ સમૃદ્ધ થશે અને વિકાસ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2025 03:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK