રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ સંચાલક મોહન ભાગવતે ગઈ કાલે નાગપુરમાં આયોજીત કરાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જા આપણે આત્મનિર્ભર થવું હોય, અને આપણી પ્રાચીન પરંપરાને જાણવી હોય તો દેશની બધી જ ભાષાઓ જેમાંથી ઉતરી આવી છે.
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ સંચાલક મોહન ભાગવતે ગઈ કાલે નાગપુરમાં આયોજીત કરાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જા આપણે આત્મનિર્ભર થવું હોય, અને આપણી પ્રાચીન પરંપરાને જાણવી હોય તો દેશની બધી જ ભાષાઓ જેમાંથી ઉતરી આવી છે એ સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થવો જોઈએ અને લોકોએ એ શિખવી જોઈએ. સંસ્કૃતને રાજઆશ્રય આપવો જોઈએ. જો એ રોજ બરોજની ભાષામાં બોલચાલની ભાષામાં વપરાવા માંડે તો ભાષા પણ સમૃદ્ધ થશે અને વિકાસ થશે.’

