Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીને મળતાં પહેલાં કોરોનાની ટેસ્ટ ફરજિયાત

નરેન્દ્ર મોદીને મળતાં પહેલાં કોરોનાની ટેસ્ટ ફરજિયાત

Published : 12 June, 2025 07:26 AM | Modified : 13 June, 2025 07:01 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આશરે ૭૦ અધિકારીઓ, સંસદસભ્યો અને વિધાનસભ્યો માટે પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


દેશમાં કોરોનાના વધી રહેલા કેસને પગલે સુરક્ષા અને સતર્કતાનાં કારણોસર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવનારા દરેક જણ માટે કોરોનાની RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવી દેવામાં આવી છે.


ઑપરેશન સિંદૂર વિશે ૩૩ દેશોની મુલાકાત લઈને આવેલા ૭ પ્રતિનિધિમંડળના સભ્યો મંગળવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બધા સભ્યો માટે પણ કોરોનાની ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી હતી. 



ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી BJPના તમામ અધિકારીઓ, દિલ્હીના મુખ્ય પ્રધાન, દિલ્હીના તમામ ૭ સંસદસભ્યો અને BJPના તમામ વિધાનસભ્યોને રાત્રિભોજન માટે તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. આશરે ૭૦ અધિકારીઓ, સંસદસભ્યો અને વિધાનસભ્યો માટે પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2025 07:01 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK