કેસાડાગાનું સ્થાપક જૉર્જ કૉલ્બી હતા, જે એક આધ્યાત્મિક મધ્યમ હતા. તેઓ કહેતા કે તેમને આ જમીન પર આધ્યાત્મિક માર્ગદર્શિકા દ્વારા લાવવામાં આવ્યા હતા.
14 January, 2025 08:13 IST | Mumbai | Tejas Raval
તીર્થાટનમાં નવગ્રહ ટેમ્પલ સર્કિટની યાત્રા શરૂ થઈ છે ત્યારથી વાચકોની ક્વેરી આવી રહી છે કે આ ટુર બે દિવસમાં થઈ જાય? યસ, બે દિવસમાં નવેનવ ગ્રહમંદિરનાં દર્શન થઈ તો જાય
29 December, 2024 07:44 IST | Thiruvananthapuram | Alpa Nirmal
તાજેતરમાં ભારતના શ્રેષ્ઠ ગામનો ખિતાબ મેળવનારા રાજસ્થાનના દેવમાલી ગામમાં જસ્ટ ૧૫૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામની બીજી ખાસિયતો જાણશો તો આજના કળિયુગમાં પણ આ વાતો દંગ કરી દેનારી છે
08 December, 2024 08:45 IST | Jaipur | Aashutosh Desai
ટૅક્સીવાળાઓની માફિયાગીરી, હોટેલો દ્વારા બેફામ વસૂલાતા ભાવ અને કરવામાં આવતા તોછડા વર્તન, ભારતીય ટૂરિસ્ટો સાથે થતા ખરાબ વ્યવહારની અનેક ફરિયાદ-વ્યથા લોકો ઠાલવી રહ્યા છે
01 December, 2024 03:19 IST | Panaji | Laxmi Vanita